મોટું નિવેદન / શું આ રાજ્યમાં કોરોનાના વધતા કેસની વચ્ચે ફરી લોકડાઉન કરાશે? જાણો રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું...

big statement of delhi health minister satyendra jain on implement of lockdown in delhi due to increasing corona cases delhi

દિલ્હીમાં કોરોનાના કારણે 7 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. કોરોના મહામારીને લઈને એકવાર ફરી લોકોમાં ડર કાયમ થઈ ગયો છે. ત્યારે કોરોનાના વધતા કેસને જોતા અનેક વાર અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. શું દિલ્હીમાં ફરી લોકડાઉન લગાવવામાં આવી શકે છે? શું બજાર બંધ કરવા પર પગલા ભરવાના પગલા ઉઠાવી શકે છે? આ તમામ સવાલોને જોતા આજે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મોટું નિવેદન આપ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ