લોકપયોગી નિર્ણય / ખેતમજૂરો અને જમીન વિહોણા લોકોને મોટી રાહત, 520 કરોડનું દેવું માફ કરાયું, CM નું એલાન

Big relief to farm laborers and landless people, debt of Rs 520 crore forgiven, CM announces

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખેતમજૂરો અને જમીન વિહોણા લોકો માટે મોટી રાહત પેકેજનું એલાન કર્યું છે. આ લોકોનું 520 કરોડનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ