મોટી રાહત / કોરોના પર સૌથી મોટા સમાચાર: ICMRએ જ કહ્યું, માર્ચ મહિનામાં સમાપ્ત થઈ જશે ત્રીજી લહેર

big relief from corona in india

ભારતમાં છેલ્લાથી કોરોનાની ત્રીજી લહેર ચરમ પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં કમી દેખાઈ રહી છે. આ તમામની વચ્ચે નિષ્ણાંતોએ સલાહ આપી છે કે, સંક્રમણની ત્રીજી લહેર માર્ચ સુધીમાં ખતમ થવાની સંભાવના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ