અંબાજી / 'માઇ ભક્તો' માટે ગુડ ન્યુઝ: ગબ્બર પરિક્રમાને લઇને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રનો મોટો નિર્ણય

Big decision of Banaskantha district administration regarding Ambaji Gabbar Parikrama

અંબાજી ખાતે ભક્તોના ધસારાને ધ્યાને રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ ગબ્બર પરિક્રમામાં એક દિવસનો વધારો કર્યો છે. હવે 51 શક્તિપીઠ પરિક્રમા 5 દિવસના બદલે 6 દિવસ યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ