બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Kinjari
Last Updated: 05:34 PM, 11 December 2021
ઇન્કમ ટેક્સ રિટર્ન શું હોય?
ઇન્કમ ટેક્સ રિટર્ન એક ફોર્મ હોય છે જેમાં આપણે કેટલું કમાઇએ છીએ અને તેનો કેટલો ટેક્સ ભરવાનો હોય છે તે દરેક વસ્તુની માહીતી આપણે ડિપોર્ટમેન્ટને આપીએ છીએ.
કોણે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી?
ભારતીય નાગરીકો કે જેમની આવક 2.5 લાખથી નીચે છે તેમણે ઇન્કમટેક્સ ફાઇલ કરવાની જરૂર નથી.
ઇન્કમટેક્સ ભરવાનો શું ફાયદો?
જે લોકોની આવક 2.5 કે તેનાથી નીચે છે તે લોકોએ ટેક્સ ભરવાનો હોતો નથી પરંતુ ફોર્મ તેમણે પણ જમા કરાવવું પડે છે. જેને નિલ રિટર્ન કહેવામાં આવે છે.
નીલ રિટર્નના ફાયદા
જ્યારે પણ આપણે લોન લઇને ત્યારે આપણને નીલ રિટર્નનો ફાયદો થાય છે. લોન એલિજીબીલીટી ખબર પડે છે કારણકે આપણે રિટર્ન ફાઇલ કરીએ છીએ.
આપણું એડ્રેસ અને ઇન્કમ પ્રુફ તે જ ડોક્યુમેન્ટમાં મળી જાય છે એટલે આપણે આ પોઇન્ટ પ્રુવ કરવાની જરૂર રહેતી નથી.
વિઝા અપ્લાય કરવા માટે ITRની કોપી માંગે છે, તો જો તમે નીલ રિટર્ન પણ ભરતા હશો તો તમને જલ્દી વિઝા મળી જશે.
ઘણી વખત આપણે ટેક્સ ભરવાનો આવતો નથી છતાં પણ કપાઇ જાય છે તો તે ક્લેમ પણ આપણે કરી શકીએ છીએ.
જો આપણને બિઝનેસમાં લોસ થાય છે તો આપણે તે પણ ક્લેમ કરી શકીએ છીએ કે આટલા લોસ મારે થયા છે. જેનાથી ટેક્સમાં ફાયદો થઇ શકે છે.
ITRની પેનલ્ટી
જો તમે આ વર્ષથી ITR ભરવાની શરૂઆત કરો છો તો આગળના વર્ષોમાં જો તમે ફાઇલ નથી કર્યો તો પેનલ્ટી લાગે છે.
આપણું પાનકાર્ડ, આધાર કાર્ડ દરેક વસ્તુ લિંક્ડ હોય છે માટે તમે ક્યારેય ITR ન ભર્યુ હોય તો પણ બચી શકતાં નથી તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ તો કરવું જ પડે છે. a
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news