બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / basant panchami 2023 saraswati mantra chant these saraswati mantra for success in job

ધર્મ / વસંત પંચમીએ આ મંત્રોનો જરૂર કરો જાપ: વિદ્યાર્થીથી લઈને નોકરિયાત-બિઝનેસમેનને મળશે સફળતા

Premal

Last Updated: 07:30 AM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યા અને જ્ઞાનની દેવીનુ વસંત પંચમીના દિવસે પ્રાગટ્ય થયુ હતુ. આ દિવસે વિધિ-વિધાન સાથે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન, બુદ્ધી, તેજ, બળ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. માતા સરસ્વતીના અમુક મંત્રોનો વસંત પંચમીના દિવસે જાપ કરવાથી નોકરી અને વેપારમાં વધારો થાય છે અને તમામ સંકટ દૂર થાય છે.

  • વસંત પંચમીના દિવસે કરો આ મંત્રનો જાપ
  • માં સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધી અને ઐશ્વર્યની થાય છે પ્રાપ્તિ
  • આ દિવસે જાપ કરવાથી નોકરી અને વેપારમાં થાય છે વધારો 

ક્યારે મનાવવામાં આવશે વસંત પંચમી? 

માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમે વસંત પંચમીનુ પર્વ મનાવવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 26 જાન્યુઆરીએ ગુરૂવારે છે. વસંત પંચમીની સાથે આ વખતે ગણતંત્ર દિવસનો પર્વ પણ મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ મુજબ, સૃષ્ટીના રચયિતા બ્રહ્માજીના મુખમાંથી વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીનુ પ્રાગટ્ય થયુ હતુ અને સૃષ્ટિને આ દિવસે ધ્વનિ પણ મળી હતી. આ સાથે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. 

આ મંત્રથી દૂર થશે કારકિર્દીમાં અડચણો 

ઓમ શારદા માતા ઈશ્વરી મેં નિત સુમરિ તોય હાથ જોડ અરજી કરું વિદ્યા વર દે મોય |
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી બળ, તેજ, જ્ઞાન, બુદ્ધી વગેરે પ્રાપ્ત થાય છે અને માતા સરસ્વતીનો આશીર્વાદ મળે છે. માં શારદાનો  આ મંત્ર ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. આ મંત્રના જાપથી કારકિર્દીમાં આવતી અડચણો દૂર થાય છે. 

આ મંત્રથી વેપારમાં થશે વધારો 

શારદા શારદાંભૌજવદના, વદનામ્બુજે |
સર્વદા સર્વદાસ્માકમં સન્નિધિમં સન્નિધિમં ક્રિયાત | 
વસંત પંચમીના દિવસે  માતા સરસ્વતીની પૂજા કર્યા બાદ આ મંત્રનો જાપ કરવાથી નોકરી અને વેપારમાં વધારો આવે છે અને સારા સંપર્ક બને છે. આ મંત્રનો તુલસીની માળાથી 108 વખત જાપ કરો. 

આ મંત્રોનો વસંત પંચમીએ કરો જાપ

સરસ્વતીનો બીજ મંત્ર 'ક્લીં' છે.
ઓમ એં ર્હીં ક્લીં મહાસરસ્વતી દેવ્યૈ નમ: |
સરસ્વતી ઓમ સરસ્વત્યૈ નમ: |
મહામાયા ઓમ મહમાયાયૈ નમ: |
શ્રીપદા ઓમ શ્રીપદાયૈ નમ: |
જ્ઞાનમુદ્રા ઓમ જ્ઞાનમુદ્રાયૈ નમ: |
પદ્માક્ષી ઓમ પદ્મા ક્ષ્નૈય નમ: |

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ