ગઢડા / જે નદીમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરતા હતા તેમાં કરાયું અસ્થિ વિસર્જન

baps pramukh swami maharaj Bone immersed ghela river gadhada botad gujarat

બીએપીએસના વડા મહંત સ્વામીના હસ્તે ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં બીએપીએસના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. જે સમયે મહંત સ્વામીએ પણ ઘેલો નદીમાં સ્નાન કરતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને વિશ્વમાંથી કોરોના વાયરસ દુર થાય તે માટે પ્રાર્થના કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ