બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / bank of india customer alert these services shut down for 3 days know detail

Alert / આ બૅન્કમાં ખાતું હોય તો જલ્દી પતાવી લેજો જરૂરી કામ, 3 દિવસ ઠપ રહેશે સેવાઓ

Premal

Last Updated: 07:46 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સરકારી ક્ષેત્રની બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ મેસેજ જાહેર કર્યો છે. આ મેસેજ મુજબ બેન્કની અમુક સેવાઓ સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. આ સંદર્ભે બેન્કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નોટીસ પણ જાહેર કરી દીધી છે.

  • BOIએ ગ્રાહકો માટે એલર્ટ મેસેજ કર્યો જાહેર
  • બેન્કની અમુક સેવાઓ સતત ત્રણ દિવસ સુધી રહેશે બંધ
  • બેન્કે સો.મીડિયા એકાઉન્ટ પર એક નોટીસ જાહેર કરી

બેન્કિંગ સિસ્ટમને કરાઈ રહી છે અપગ્રેડ 

આ નોટીસ મુજબ 21 જાન્યુઆરીની રાતથી બેન્કિંગ સિસ્ટમને અપગ્રેડ કરાઈ રહી છે. આ પ્રક્રિયા 24 જાન્યુઆરી સવાર સુધી યથાવત રહેશે. આ દરમ્યાન એટીએમ, યુપીઆઈ, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ, આઈએમપીએસ, આઈવીઆરના માધ્યમથી ડીજીટલ બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે. જો કે, બ્રાન્ચમાંથી આઉટવર્ડ એનઈએફટી અથવા આરટીજીએસ, સ્વિફ્ટ, એનએસીએચ અને ચેનલ ડિલીવરી ઉપલબ્ધ રહેશે નહીં. આ સમયગાળા દરમ્યાન સેવાઓનો રિસ્પોન્સ પેન્ડિંગમાં રહેશે.

ટ્રાન્જેક્શન પ્રક્રિયા રહેશે સુરક્ષિત

બેન્કે વધુમાં જણાવ્યું છે કે ટ્રાન્જેક્શન પ્રક્રિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે અને મૂળભૂત બેન્કિંગ વ્યવસ્થાઓમાં ઓછામાં ઓછા અવરોધોની સાથે પૂર્ણ કરવામાં આવશે. 24 જાન્યુઆરી 2022થી સામાન્ય બેન્કિંગ સેવાઓ ફરીથી સક્રિય થઇ જશે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈએ પણ 6 કલાકથી વધુ સમય સુધી અપગ્રેડેશનનું કામ કર્યુ છે. જેના કારણે 22 જાન્યુઆરીએ 2 વાગ્યાથી સવારે 8.30 વાગ્યા સુધી ડિજીટલ સેવાઓ ઠપ રહી હતી. જેમાં ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ, યોનો બિઝનેસ અને યુપીઆઈ સેવાઓ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ