બનાસકાંઠા / દાંતીવાડાના કોટડા ભાખર ગામે રામસુંગભાઇની 11 શંકર ગાયોના ટપોટપ મોત, આ હતું કારણ

Banaskantha Dantiwada kotda bhakhar milking machine short circuit killed 11 cow

દાંતીવાડાના કોટડા ભાખર ગામમાં વહેલી સવારે દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા 11 ગાયોના મોત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અહીં આખા ગામના લોકો દોડી આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ