રાજનીતિ / માયાવતીએ ભાઇ આનંદને ફરી કેમ બનાવ્યો BSP અધ્યક્ષ..? આવું છે કારણ

bahujan samaj party mayawati brother anand kumar appointed president

ઉત્તરપ્રદેશના લખનઉમાં બહુજન સમાજ પાર્ટીની બેઠકમાં ઘણાં મહત્વપુર્ણ નિર્ણય લેવાયા છે. માયાવતી પર પહેલાથી જ લોકસભા ચૂંટણીમાં પરાજયનો ભાર છે. ત્યારે હવે માયાવતીએ બસપાના સંગઠનમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ પરિવર્તનમાં તેમણે પોતાના પરિવારના લોકોને જ સારી પોસ્ટ પર બેસાડી દીધા છે. કોને શું જવાબદારી સોંપાઈ જોઈએ આ અંગેનો અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ