મુંબઇ / 350 વર્ષ જૂના બાબુલનાથ મંદિરના શિવલિંગમાં પડી રહી છે તિરાડ, IIT બોમ્બેના રિપોર્ટમાં આવ્યું ચોંકાવનારું કારણ

Babulnath Shivling crack IIT Bombay report Maharashtra Babulnath shivling

IIT બોમ્બેના રિપોર્ટમાં 350 વર્ષ જૂના બાબુલનાથ શિવલિંગમાં તિરાડનું કારણ બહાર આવ્યું છે. શિવલિંગને નુકસાન થયા બાદ IIT-Bombay પાસેથી નિષ્ણાત માર્ગદર્શન માંગ્યું હતું. જે બાદ દૂધ, રાખ, ગુલાલ, ચંદન, અત્તર અને અન્ય પ્રસાદના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ