તૈયારી / ચાંદીની આ ઈંટ સ્થાપિત કરી મંદિર નિર્માણ શરુ કરાવશે PM મોદી, સામે આવી પહેલી તસવીર

Ayodhya ram mandir bhumi pujan photo

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન મોદી પોતે ત્યાં પહોંચીને મંદિરનું શિલાન્યાસ કરવાના છે ત્યારે પીએમ મોદી જે ઈંટથી મંદિરના પાયામાં સ્થાપિત કરશે તેની પહેલી તસવીર સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ