બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Auspicious Sign in Astrology Theft of shoes and slippers from the temple on Saturday is a good sign, poverty ends soon

ના હોય / શનિવારે મંદિરમાંથી ચપ્પલ ચોરાઈ જાય તો માની લેવું શુભ સંકેત, જાણો શું થાય ફાયદો

Megha

Last Updated: 03:39 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારના દિવસે જૂતા-ચપ્પલ ચોરી થઈ જાય તો એવું માનવામાં આવે છે કે દરેક મુસીબત અને સમસ્યા થી જલ્દી જ મળશે છુટકારો

  • મંદિરની બહારથી જૂતા-ચપ્પલ ચોરી થવા ઘણી વખત સારા સંકેતો આપે છે
  • ખાસ કરીને શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થાય છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. 
  • ચામડાની કોઈ પણ વસ્તુ અને પગથી શનિદેવ ઘણાં પ્રભાવિત થાય છે

 

ઘણી વખત લોકો મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે અને ત્યાં જ એમના જૂતા-ચપ્પલ ચોરી થઇ જતા હોય છે. જો કે બધા લોકો આ ચોરી થવાને કારણે દુખી થઇ જતા હોય છે પણ મંદિરની બહારથી જૂતા-ચપ્પલ ચોરી થવા ઘણી વખત સારા સંકેતો પણ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જૂતા-ચપ્પલને લઈને ઘણી માન્યતાઓ છે. જો મંદિરમાંથી અઠવાડિયાના અમુકદિવસે જ જૂતા-ચપ્પલ ચોરી થાય છે તો તેને સુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે તમે મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યાંથી જ તમારાં જૂતા-ચપ્પલ ચોરી થઇ ગયા તો તેને ઘણો સારો સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ એમ થાય છે કે તમારા જીવનમાંથી ખરાબ સમય દુર થઇ જશે અને સાથે જ તમારા પર મંડરાતો આર્થીક સંકટ પણ જલ્દી જ પૂરો થઇ જશે. શનિવારે ખાસ કરીને શનિદેવ અને હનુમાનજીનની પૂજા કરવામાં આવે છે અને આ બંને તમારાં જીવનમાંથી સંકટ દુર કરી શકે છે. ખાસ કરીને શનિવારે હનુમાનજી અને શનિદેવના મંદિરે જઈને એમની પૂજા કરવાથી ઘણી સમસ્યા દુર થાય છે પણ ઘણી વખત  મંદિરે દર્શન કરીએ બહાર નીકળીએ તો બહાર ઉતારેલ જૂતા-ચપ્પલ ચોરી થઈ જતા હોય છે.    

શનિવારે જૂતા-ચપ્પલ ચોરી થવા શુભ મનાય 
જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર પગમાં શનિનો વાસ હોય છે અને ખાસ કરીને શાની ગ્રહનો ખાસ સબંધ પગ સાથે હોવાને કારણે જૂતા-ચપ્પલ સાથે પણ થાય છે. સાથે જ એવી માન્યતા પણ છે કે શનિવારે ગરીબોમાં જૂતા-ચપ્પલ દાન કરવાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારી દરેક સમસ્યાને દુર કરી દે છે.  

જો કોઈ પણ લોકોના કુંડલીમાં શની ગ્રહ કોઈ અશુભ સ્થિતિમાં છે તો એમને દરેક કામમાં અડચણ આવે છે અને કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. સાથે જ જીવનમાં ઘણાં સંકટોના વાદળો છવાયેલ રહે છે. જો એવામાં તમે મંદિરે ગયા અને ત્યાંથી તમારા જૂતા-ચપ્પલ ચોરી થઇ જાય તો તેને અશુભ સંકેત નહીં પણ સુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થાય છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. 

જ્યોતિષશાસ્ત્રમાં માન્યતા છે કે ચામડાની કોઈ પણ વસ્તુ અને પગથી શનિદેવ ઘણાં પ્રભાવિત થાય છે. જો શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થઇ જાય તો એવું માનવામાં આવે છે કે  દરેક મુસીબત અને સમસ્યા થી જલ્દી જ છુટકારો મળશે અને દરેક માન્યતા તમારી પૂર્ણ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ