બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ધર્મ / Auspicious Sign in Astrology Theft of shoes and slippers from the temple on Saturday is a good sign, poverty ends soon
Megha
Last Updated: 03:39 PM, 27 June 2022
ઘણી વખત લોકો મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે અને ત્યાં જ એમના જૂતા-ચપ્પલ ચોરી થઇ જતા હોય છે. જો કે બધા લોકો આ ચોરી થવાને કારણે દુખી થઇ જતા હોય છે પણ મંદિરની બહારથી જૂતા-ચપ્પલ ચોરી થવા ઘણી વખત સારા સંકેતો પણ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જૂતા-ચપ્પલને લઈને ઘણી માન્યતાઓ છે. જો મંદિરમાંથી અઠવાડિયાના અમુકદિવસે જ જૂતા-ચપ્પલ ચોરી થાય છે તો તેને સુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે તમે મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યાંથી જ તમારાં જૂતા-ચપ્પલ ચોરી થઇ ગયા તો તેને ઘણો સારો સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ એમ થાય છે કે તમારા જીવનમાંથી ખરાબ સમય દુર થઇ જશે અને સાથે જ તમારા પર મંડરાતો આર્થીક સંકટ પણ જલ્દી જ પૂરો થઇ જશે. શનિવારે ખાસ કરીને શનિદેવ અને હનુમાનજીનની પૂજા કરવામાં આવે છે અને આ બંને તમારાં જીવનમાંથી સંકટ દુર કરી શકે છે. ખાસ કરીને શનિવારે હનુમાનજી અને શનિદેવના મંદિરે જઈને એમની પૂજા કરવાથી ઘણી સમસ્યા દુર થાય છે પણ ઘણી વખત મંદિરે દર્શન કરીએ બહાર નીકળીએ તો બહાર ઉતારેલ જૂતા-ચપ્પલ ચોરી થઈ જતા હોય છે.
શનિવારે જૂતા-ચપ્પલ ચોરી થવા શુભ મનાય
જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર પગમાં શનિનો વાસ હોય છે અને ખાસ કરીને શાની ગ્રહનો ખાસ સબંધ પગ સાથે હોવાને કારણે જૂતા-ચપ્પલ સાથે પણ થાય છે. સાથે જ એવી માન્યતા પણ છે કે શનિવારે ગરીબોમાં જૂતા-ચપ્પલ દાન કરવાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારી દરેક સમસ્યાને દુર કરી દે છે.
જો કોઈ પણ લોકોના કુંડલીમાં શની ગ્રહ કોઈ અશુભ સ્થિતિમાં છે તો એમને દરેક કામમાં અડચણ આવે છે અને કોઈ પણ કામમાં સફળતા મળતી નથી. સાથે જ જીવનમાં ઘણાં સંકટોના વાદળો છવાયેલ રહે છે. જો એવામાં તમે મંદિરે ગયા અને ત્યાંથી તમારા જૂતા-ચપ્પલ ચોરી થઇ જાય તો તેને અશુભ સંકેત નહીં પણ સુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થાય છે તો તેને ખુબ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં માન્યતા છે કે ચામડાની કોઈ પણ વસ્તુ અને પગથી શનિદેવ ઘણાં પ્રભાવિત થાય છે. જો શનિવારે જૂતા-ચપ્પલની ચોરી થઇ જાય તો એવું માનવામાં આવે છે કે દરેક મુસીબત અને સમસ્યા થી જલ્દી જ છુટકારો મળશે અને દરેક માન્યતા તમારી પૂર્ણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news