કોરોના / દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો કરાયો કોરોના ટેસ્ટ, આજ સાંજ સુધીમાં આવી શકે છે રિપોર્ટ

Arvind Kejriwal undergoes coronavirus test

દિલ્હીમાં કોરોના વાયરસની મહામારીને લઇને પરિસ્થિતિ સતત બગડી રહી છે. જો કે હવે કોરોના વાયરસ રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગઇકાલે તાવ આવતાં ઘરે આઇસોલેટ થયા હતા. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આ કોરોના ટેસ્ટના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ