રાજકારણ / ઇન્દિરા ગાંધીની જેમ મારી પણ થઇ શકે હત્યા, અરવિંદ કેજરીવાલનો આરોપ

Arvind Kejriwal says he will be assassinated like Indira Gandhi

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ જ તેમની હત્યા કરાવી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમના જીવ પાછળ પડી છે અને તેમનું મર્ડર કરવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ