તિરંગા યાત્રા / કશ્મીરમાં પંડિતો સાથે અન્યાય થઇ રહ્યો છે, ગુજરાત આવેલા કેજરીવાલે કેન્દ્ર સરકારને કરી સુરક્ષાની અપીલ

Arvind kejriwal big statement for kashmiri pandit

આજે અરવિંદ કેજરીવાલ મહેસાણામાં AAPની તિરંગા યાત્રામાં સામેલ થશે. એ પહેલાં કશ્મીરી પંડિતોને લઇ તેઓએ મોટું નિવેદન આપ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ