રિટાયરમેન્ટ / મોદી સરકારમાં અરૂણ જેટલી નહીં બને મંત્રી, પત્ર લખી આપ્યો સ્વાસ્થ્યનો હવાલો

 Arun jaitley opts out for Modi cabinet due to health reasons shares his letter

અરૂણ જેટલી હવે નવી સરકારમાં મંત્રી નહીં બને. આ અંગે ખુદ અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરી છે. અરૂણ જેટલીએ પોતાની તબિયતનો હવાલો આપીને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને પોતાને નવી સરકારમાં મંત્રી ના બનાવે તે અંગે વિચાર કરવાની પણ અપીલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ