ચિરવિદાય / ડૉક્ટર્સે જણાવ્યું અરૂણ જેટલીના અંતિમ ત્રણ દિવસો આ રીતે થયા હતા પસાર

Arun Jaitley died aiims doctors reveal last 3 days of his life

9 ઓગસ્ટનાં સવારનાં અંદાજે 10 કલાકની આસપાસ સમય થયો હતો. જ્યારે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી ગ્રેટર કૈલાશ સ્થિત પોતાનાં આવાસ પર નાસ્તો કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક તેઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેમને એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ