આજે સંસદમાં ઉછળ્યો એ મુદ્દો કે જે મુદ્દાથી છેલ્લા 70 વર્ષથી પાકિસ્તાનને પેટમાં દુખે છે.. એ મુદ્દો જેને અલગતાવાદીઓ હંમેશા ઉછાળાત રહે છે.. એ મુદ્દો કે જેણે ધરતી પરના સ્વર્ગને નર્ક સમાન બનાવી દીધું છે..એ મુદ્દો એટલે કશ્મીર મુદ્દો.. ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં કશ્મીર મુદ્દે જેટલા સટીક જણાયા છે એટલું કદાચ સમગ્ર ભાજપ એના સત્તાકાળમાં કયારેય નહતું.. ખાસ વાત એ છે કે જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના લંબાઈ ગયુ છે.. સવાલ એ છે કે જે સ્વર્ગ સળગી રહ્યુ છે તેમા કયારે થશે શાંતિ.. આ જ વિષય પર છે આજનું મહામંથન