J&K / આતંકીનો આંખ ખોલતો કિસ્સો : સાથીદારોએ જ ગોળી મારી અને સેનાના જવાનોએ જીવ બચાવ્યો

arif hussain batt repentance of a kashmiri terrorist

ધર્માંધ લોકોના દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાઈને પંદર દિવસ પહેલા જ જેહાદી બનવા નીકળેલા આરિફ હુસૈનને આતંકવાદનો બહુ કડવો અનુભવ થયો છે, જે આતંકની રાહ પર આગળ વધવા ઈચ્છતા લોકોની આંખો ખોલનારો છે. એક સમયે આરિફ માનતો હતો કે, કાશ્મીરીઓ અને ઈસ્લામની સૌથી મોટી દુશ્મન ભારતીય સેના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ