અનશન / સરકાર સામે અન્ના હજારેના એલાનથી ટેન્શન વધ્યું, મનાવવા માટે મોટા મંત્રી જશે રાલેગણ સિદ્ધિ

anna hazare will start hunger strike in ralegan siddhi on january 30, 2021

સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ખેડૂતોની માંગોના સંદર્ભમાં 30 જાન્યુઆરીથી અનશન પર કરવા પર અડેલા છે. તેમણે ગુરુવારે કહ્યું કે ખેડૂતોની વિભિન્ન માંગોને લઈને તે પોતાના ગામ રાલેગણસિદ્ધિમાં અનશન શરુ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ