Coronavirus / ડૉક્ટર પાસે તપાસ માટે ગયો, કોરોનાના લક્ષણ છે એવું માની લીધું અને ભરી લીધું આ પગલું

andhra pradesh chittoor man wrongly believes coronavirus kills self

આંધ્ર પ્રદેશનાં એક વ્યક્તિએ પોતાને કોરના વાયરસ હોવાની શંકાના ડરથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેણે સમગ્ર ગામને બચાવવા માટે આમ કર્યું હોવાનું ગામજનો અને પરિવારજનો કહી રહ્યાં છે. ડોક્ટરોની સાથેની વાતચીતને લઈને તેમને ગેરસમજ થઈ હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ