કુદરતી 'આપદા' / રામ રાખે એણે કોણ ચાખે: અમરનાથ ગયેલા આણંદ-ઉમરેઠનાં 114 શ્રદ્ધાળુઓ સુરક્ષિત, પરિવારોએ લીધો રાહતનો શ્વાસ

Anand and Umreth 114 passengers are safe in amarnath cloudburst

આણંદ અને ઉમરેઠથી 114 મુસાફરો અમરનાથ યાત્રાએ ગયા છે. ત્યારે આ તમામ મુસાફરો સુરક્ષિત છે તેમજ ઉમરેઠ તાલુકાની ૩ બસના મુસાફરો અમરનાથની યાત્રા કરીને પરત પણ ફર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ