સારા સમાચાર / અમદાવાદીઓને આજથી મળશે મોટી રાહત, સૌથી વ્યસ્ત વિસ્તારમાં 2 બ્રિજનું લોકાર્પણ

Amit shah inauguration two bridge on SG highway Ahmedabad

અમદાવાદ શહેરના નાગરિકો માટે સૌથી મોટી રાહતના સમાચાર આવ્યા છે.ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 2 મોટા ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કર્યુ છે. સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધી બની રહેલા 6 ઓવરબ્રિજમાંથી 2નું લોકાર્પણ કર્યુ છે. અમિત શાહના હસ્તે પકવાન ચાર રસ્તા પર બનેલા બ્રિજનું ઈ-લોકાર્પણ કરવાિમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ