ભૂમિપૂજન / દિવાળી પહેલા અમિત શાહ દ્વારા અમદાવાદમાં રૂ. 214 કરોડના કામના ભૂમિપૂજન

Amit shah inaugurate rs 210 crore project in Ahmedabad before Diwali 2019

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આગામી તા.26 ઓક્ટોબરે પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર થયેલા શહેરના સૌથી મોટા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત તેઓ રિંગરોડ પરના સાયન્સ સિટી સર્કલ ખાતે થ્રીલેયર ફ્લાય ઓવરબ્રિજ સહિત ઔડાના રૂ.214 કરોડના કામનું ભૂમિપૂજન કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ