દિલ્હી / ગૃહમંત્રી અમિત શાહે CRPF કાર્યાલયનો કર્યો શિલાન્યાસ, કહ્યું CRPFની બહાદુરીના પ્રસંગો દેશ હંમેશા યાદ રાખશે

Amit shah foundation laying ceremony of directorate general building of crpf

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે CRPF દુનિયાનું સૌથી વધુ સશસ્ત્ર દળ છે. ઈતિહાસને CRPFની બહાદુરીના કિસ્સાને હંમેશા સ્થાન આપવાનું રહેશે. 2181 જવાનોએ બલિદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં CRPFના કાર્યાલયનો અમિત શાહે શિલાન્યાસ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ