અમદાવાદ / કુર્યાત સદા મંગલમને‘છૂપા આશિષ!’ વધુ સગાવાલાનો સમાવેશ કરવા લોકો 4 વખત જમણવારના અજમાવી રહ્યા છે કીમિયા

AMC negligent Covid 19 SOP marriage occasion ahmedabad

'પરણ્યાં એટલે પ્યારાં લાડી, ચાલો આપણે ઘેર રે...' એવાં મંગળ ગીતો અને ઢોલ-શરણાઈના મંગળ સૂરોના માહોલમાં શહેરભરમાં લગ્ન પ્રસંગની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. હજુ આગામી તા. 14 ડિસેમ્બર સુધી લગનિયાં લઈ શકાશે અને તેમાં ઠાઠથી મહાલી શકાશે. જોકે કોરોનાને કારણે અમલમાં મુકાયેલા રાત્રિ કર્ફ્યુથી રાતના સમયનાં ઝાકમઝોળભર્યાં લગ્નની રંગત ગાયબ થઈ હોઈ દિવસનાં લગ્ન અમુક અંશે ફિક્કાં બન્યાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ