વિરોધ / અંબાજીનો વિવાદ વકર્યો: મોહનથાળનો પ્રસાદ ચાલુ ન કરાતા ભાજપના ઉપપ્રમુખનું રાજીનામું, બીજી તરફ રાજવી પરિવારની ચીમકી

Ambaji Controversy Grows: BJP Vice President Resigns As Mohanthal's Prasad Is Not Started

અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો મામલા ને લઇ લાખો ભક્તો માં રોષ છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ