સુરક્ષા / અલગાવવાદીઓના બંધની અસર, અમરનાથ યાત્રા રોકી દેવાઇ

Amarnath Yatra suspended from Jammu to Srinagar

અલગાવવાદીઓ દ્વારા કાશ્મીરના બંધની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે. સુરક્ષાને લઇને અલગાવવાદીઓએ આપેલા બંધના કારણે એક અમરનાથ યાત્રાને એક દિવસ રોકી દેવામાં આવી છે. જેના કારણે અમરનાથ યાત્રાનો જથ્થો આગળ જઇ શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ