બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / amarnath yatra flood like situation again near gufa after heavy rain
Pravin
Last Updated: 06:15 PM, 26 July 2022
અમરનાથ યાત્રા દરમિયાન પવિત્ર બાબા બર્ફાનીની ગુફા પાસે ફરીથી પુર આવ્યું છે. મંગળવારે ભારે વરસાદના કારણે ગુફાની નજીક આવેલા જળાશયનું જળસ્તર વધી ગયું હતું. ત્યારે આવા સમયે ખતરાને જોતા સેંકડો શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, અમરનાથ યાત્રા કરી રહેલા 4000થી વધારે શ્રદ્ધાળુઓ પુર અને ખરાબ હવામાનને જોતા સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દેવામા આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ વિસ્તારમાં એંકાંતરિયો વરસાદ વરસી રહ્યો છે.
તો વળી આ સમગ્ર ઘટના પર ઈંડો તિબ્બેટિયન પોલીસ ફોર્સે નિવેદન જાહેર કર્યું છે અને તેમના તરફથી કહેવાયુ છે કે, પવિત્ર અમરનાથ ગુફા પાસે પુરનો ખતરો જોતા 4000થી વધારે શ્રદ્ધાળુઓને પંચતરણીમાં સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. આઈટીબીપી અનુસાર હવે હવામાન સાફ થઈ જવાના કારણે પુરનો ખતરો ઓછો લાગી રહ્યો છે. આ વિસ્તારમાં સ્થિતિ હાલમાં સામાન્ય છે.
8 જૂલાઈએ આભ ફાટ્યું હતું
આપને જણાવી દઈએ કે, 8 જૂલાઈના રોજ અમરનાથ યાત્રા દરમિયાન પવિત્ર બાબા બર્ફાની ગુફા પાસે આભ ફાટ્યું હતું. આ દુર્ઘટના બાદ ભારે પુરની સ્થિતિ બની હતી. આ ઘટનામાં લગભગ 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. જ્યારે 40થી વધારે લોકો ગુમ હોવાના વાત પણ થઈ હતી. આ દુર્ઘટના બાદ તુરંત યાત્રાને રોકી દેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news