અમદાવાદ / તો શું ફરી રથયાત્રા નીકળશે? AHP અધ્યક્ષ પ્રવિણ તોગડિયાનું આવ્યું મોટું નિવેદન

AHP Pravin Togadia mahant dilipdasji jagannath rathyatra ahmedabad

ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ બુધવારે પત્રકારો સમક્ષ રથ મંદિરની બહાર નિકળી ન શકવા મામલે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલિપદાસજીનું કેટલાક યુવાનોએ પણ સમર્થન કર્યું હતું અને સરકાર નિશાન સાધ્યું હતું. તો ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે પ્રયાસો કર્યા પરંતુ મંજૂરી ના મળી. આ અંગે હવે AHPના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેથી હવે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઇ વધુ વિવાદ વકર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ