બેદરકારી / અમદાવાદની વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારીઃ પોસ્ટમોર્ટમ રુમમાંથી દર્દીનો મૃતદેહ થયો ગાયબ!

ahmedabad vs hospital postmortam deathbody

કોરોનાકાળ દરમિયાન અમદાવાદ વી. એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં પોસ્ટોમોર્ટમ રુમમાંથી દર્દીનો મૃતદેહ ગાયબ થયો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. 65 વર્ષીય લેખાબેન ચંદનું 11 નવેમ્બરના રોજ હાર્ટ એટેકથી મૃત્યું થયું જેમનો મૃતદેહ ગાયબ થયો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ