અમદાવાદ / પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓએ કર્યુ CAAનું સમર્થન

અમદાવાદમાં પાકિસ્તાનના શરણાર્થી આશરો લઇ રહ્યાં છે . જેમાંના હિન્દુ શરણાર્થીઓ વાડજ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. 10 વર્ષથી વધુ સમયથી અહિં તેઓ વસવાટ કરી રહ્યાં છે. એક હજાર જેટલા લોકો અહીં વસવાટ કરી રહ્યાં છે. તેમજ આ શરણાર્થીઓ CAAનું સમર્થન કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ