અમદાવાદમાં પાકિસ્તાનના શરણાર્થી આશરો લઇ રહ્યાં છે . જેમાંના હિન્દુ શરણાર્થીઓ વાડજ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે. 10 વર્ષથી વધુ સમયથી અહિં તેઓ વસવાટ કરી રહ્યાં છે. એક હજાર જેટલા લોકો અહીં વસવાટ કરી રહ્યાં છે. તેમજ આ શરણાર્થીઓ CAAનું સમર્થન કરી રહ્યાં છે.