અમદાવાદ / દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, કોઇ જાનહાનિ નહી

Ahmedabad Dariyapur building Collapse no death

અમદાવાદમાં વધુ એક મકાન ધરાશાયી થવાનીવધુ એક ઘટના સામે આવી છે. દરિયાપુરથી પ્રેમ દરવાજા વચ્ચે મકાન ધરાશાયી થયો છે. દરિયાપુરમાં ત્રણ માળનુ મકાન ઘરાશાયી થયુ છે. સદનસીબે આ ઘટનામાં જાનહાની થઇ નથી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ