રાજનીતિ / ગુજરાતના બે દિગ્ગજ નેતાઓના નિધનથી ફરી એક વખત આ ચૂંટણીના એંધાણ, 2019 જેવી સર્જાઈ શકે સ્થિતિ, ભાજપ મારશે બાજી

ahmed patel abhay bhardwaj death two seat rajya sabha election gujarat

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું 25 નવેમ્બર અને ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું 1 ડિસેમ્બરે નિધન થયું હતું. આ બન્ને રાજ્યસભાના સાંસદોના નિધનથી રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી છે. જે અંગ રાજ્યસભા સચિવાલયે બુધવારે જાહેર કર્યું છે. ત્યારે આ 2 બેઠકો પર ચૂંટણી પણ યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ