ગીર સોમનાથ / ઉનામાં પરિસ્થિતિ કાબૂમાં: પથ્થરમારા બાદ પોલીસે રાતોરાત 70ની કરી ધરપકડ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખુલી દુકાનો

After the clash in Una the police brought the situation under control

આજ સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉનાની બજારોમાં દુકાનો ખુલ્લી ગઈ છે. પોલીસે ભડકાઉ ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તો 70થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ