કાર્યવાહી / સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ-જૂનાગઢના ક્લાસીસોમાં તંત્ર દ્વારા તપાસ

after surat fire fire safety audit at various commercial complexes in rajkot and junagadh

સુરતમાં થયેલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. અગ્નિકાંડ બાદ હવે રાજકોટમાં તંત્ર જાગ્યુ છે. રાજકોટમાં 2 દિવસમાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા 70 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યુ. ફાયર વિભાગે કરેલા ચેકિંગ દરમિયાન તમામ સ્થળોએ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ