પહેલ / ગુજરાતની એ જગ્યા જ્યાં 69 જીવતા ભૂંજાયા હતા, ત્યાં જે થવા જઈ રહ્યું છે તે જાણીને વિશ્વાસ નહીં થાય

after 18 years gulbarga society massacre two families preparing to live

ગોધરાના રમખાણો બાદ ગુલબર્ગ સોસોયાટીમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ 69 લોકોના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને 18 વર્ષ થઈ ગયા છે. 18 વર્ષ બાદ 2 પરિવાર ગુલબર્ગ સોસાયટીમાં રહેવા તૈયાર થયા છે. જાણો શું કહી રહ્યાં છે આ પરિવારો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ