Maha Shivaratri / આ મહાશિવરાત્રિએ બનશે આખા જીવનમાં બની રહેલો એકમાત્ર મહાસંયોગ, લક્ષ્મીજી કૃપા વરસાવશે

advantage of worshiping lord shiva

મહાશિવરાત્રિ આગામી 21 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસની તમામ ભક્તો રાહ જોઇને બેઠાં છે. કારણ કે આ દિવસે શિવજીની પૂજા અન્ય દિવસોની અપેક્ષાએ વધુ ફળદાયી હોય છે. ખાસ કરીને મહાશિવરાત્રિ ભગવાન શિવને સૌથી પ્રિય દિવસમાંથી એક છે. જો કે, 2020ની મહાશિવરાત્રિ પર ખાસ સંયોગ બની રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ