કોરોના વાયરસ / જ્યોતિષ મુજબ ભારતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર, આ મહિના બાદ ચિંતા થશે દૂર

According to astrology, the impact of corona in India will be very small, Do this Things To avoid Coronavirus

વિશ્વમાં કોરોના વાયરસની ધાક જામી રહી છે. હાલ ભારતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યુ છે, પરંતુ શરદી, કફ બહાર નીકળવાનો આજ સમય છે, એટલે જનમાનસ માટે ચિંતાનો વિષય છે. લોકોને ચિંતા આ છે કે વાયરસના પ્રભાવમાંથી મુક્તિ ક્યારે મળશે? આ માટે જ્યોતિષ વિશેષજ્ઞ શ્રી હેમેન્દ્રભાઈ જણાવે છે કે જ્યોતિષની જ્ઞાન ગણના મુજબ સપ્ટેમ્બર મહિના સુધી મિથુન રાશિમાં રાહુ રહેશે જે વિશેષ પ્રભાવી છે, જૂન મહિનાથી તેના પાર નિયત્રંણ શરુ થશે, ભારતમાં તેની અસર અન્ય દેશ કરતા ઓછી જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ