બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ગુજરાત / અમદાવાદ / A big meeting of the leaders of Patidar community at Vishwa Umiyadham Jaspur tomorrow
Vishnu
Last Updated: 10:09 PM, 14 June 2022
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સામાજિક આગેવાનો પોત પોતાના સમાજની માંગોને લઈ સક્રિય થઈ ગયા છે. સરકાર સમક્ષ પ્રેશર પોલિટીક્સની રમત રમાઈ રહી છે. તો આ તરફ ગુજરાતમાં 14% વોટબેન્ક ધરાવતા પાટીદાર સમાજની મહાબેઠક મળી રહી છે.
પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક ચર્ચાનો વિષય
આવતીકાલે અમદાવાદમાં વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળશે. પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે યોજાનારી આ બેઠકમાં પાટીદાર સમાજના રીત રિવાજ, હાલ પ્રશ્નો તેમજ અનામત કેસ પરત અને PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે પણ ચર્ચા થશે. મહત્વનું છે કે પાટીદાર સમાજના આગેવાનોની આ બેઠક ચૂંટણી સમયે મળી રહી છે. ત્યારે બેઠકમાં થયેલા મંથન બાદ સરકાર સમક્ષ અમુક માગણીઓ એક જૂથ થઈ રાખવામાં આવી શકે જેનો સીધો ફાયદો સમાજને થઈ શકે છે. સાથે મુઝવતા સામાજિક મુદ્દા પર પણ એકમત થઈ કોઈ નિર્ણય સમાજ માટે જાહેર કરવામાં આવી શકે છે.
કોણ કોણ રહેશે હાજર ?
ક્યા મુદ્દે થશે ચર્ચા ?
પાટીદાર સમાજના આંદોલનકારી જૂથો નહીં લે બેઠકમાં ભાગ
મહત્વનું છે કે આ બેઠકમાં પાટીદાર સમાજના સામાજિક સંસ્થાના અગ્રણી સિવાય અન્ય કોઈ પણને પણ આ મહત્વની મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ખાસ કરીને આંદોલન સાથે જોડાયેલા પાસ આગેવાનો તેમજ એસપીજી જેવા પાટીદાર સમાજના સક્રિય જૂથો આ બેઠકમાં ભાગ નહીં લે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news