લૉકડાઉન / શ્રમિક સ્પેશિયલ ટ્રેનો આટલા લોકોને ભરખી ગઈ, સરકારે જાહેર કરેલો આંકડો દર્દનાક

80 migrant deaths have occurred in shramik specials till date says railways officials

હાલમાં જ રેલ્વે અધિકારીઓએ એક ડેટા શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હાલ સુધીમાં શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં 80 પ્રવાસી શ્રમિકોના મોત થયા છે. તેમાં એક વ્યક્તિનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. જ્યારે અન્ય 11 લોકોના મોત પહેલાંની અન્ય કોઈ બીમારીના કારણે થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ