વેડિંગ સ્પેશ્યલ / જો જો ભૂલથી પણ કંકોત્રીમાં આ ભૂલ ન થાય, વાસ્તુ મુજબ કંકોત્રીના નિયમો

8 Vastu Rules For Wedding Cards

કંકોત્રીમાં વાસ્તુના કેટલાક સીધા અને સરળ નિયમ છે જો તમે તેને અનુસરશો તો ટ્રેન્ડી, ટ્રેડિશનલ અને પોઝીટીવીટીથી ભરપુર આમંત્રણ પત્રિકા તમારા શુભ વિવાહમાં અગત્યનું મેસેન્જર સાબિત થઈ શકે છે. પણ અમુક ભુલો કંકોત્રીમાં થાય તો તે નવ-દંપત્તિના જીવનમાં કેટલીક નેગેટીવીટી લાવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ