બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Ronak
Last Updated: 02:35 PM, 26 November 2021
સુરતમાં લોકો હવે જલ્દીથી મેટ્રોનો લાભ ઉઠાવી શકશે. કારણકે હવે શહેરમાં 6 મેટ્રો સ્ટેશન બનાવામાં આવશે. આપને જણાવી દઈએ કે કુલ 6 મેટ્રો સ્ટેશન બનાવામાં આવશે. જે બધાજ સ્ટેશનો અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન રહેશે. મેટ્રોનું કામ શરૂ થવાને કારણે ઘણા બધા રોડ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.
રસ્તાઓ બંધ થતા લાખો લોકોને અસર થશે
આપને જણાવી દઈએ કે સુરતમાં લંબે હનુમાન, ચોકબજાર, અને સેન્ટ્રલ વેર હાઈસ ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે આગામી એક વર્ષ સુધી આ રસ્તાઓને બંધ રાખવામાં આવશે. જેથી આ રસ્તાઓ હવે બંધ થવાને કારણ લાખો લોકોને અસર થશે.
2024ના અંત સુધીમાં કામ પતાવામાં આવશે
મેટ્રો ટ્રેનનું બાંધકામ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા વર્ષ 2024ના અંત સુધીમાં મેટ્રો ટ્રેનને શરૂ કરી દેવામાં આવશે. જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળી રહેશે. શહેરમાં કુલ 6 મેટ્રો સ્ટેશન બનાવામાં આવશે જે સ્ટેશનોને અંડર ગ્રાઉન્ડ રાખવામાં આવશે. સ્ટેશનના કામને કારણે માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
આગામી 3 વર્ષમાં શહેરીજનો મેટ્રોનો લાભ ઉઠાવશે
ઉલ્લેખનીય છે કે સુરત વાસીઓને ટ્રાન્સપોર્ટેશનમાં જે સમસ્યા થઈ રહી છે તે આગામી 3 વર્ષમાં પૂરી થઈ જશે અને તેઓ મેટ્રોનો લાભ લઈ શકશે શહેરમાં કુલ 6 મેટ્રો સ્ટેશન બનાવામાં આવશે જેમા લંબે હનુમાન, ચૌકબજાર, અને સેન્ટ્રલ વેરહાઉસ ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આ રસ્તાઓ એક વર્ષ સુધી બંધ રહેશે જેના કારણે લાખો લોકોને તેની અસર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News