Coronavirus / અર્થવ્યવસ્થા ઉભી કરવા 50 IRSએ PMને આપ્યા સજેશન, જાણો કોને ભરવો પડશે વધુ ટેક્સ

50 irs officers have sent suggestion to pm on how to revive economy 40 tax on rich covid tax

દેશમાં 50 IRS અધિકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સજેશન મોકલીને જણાવ્યું છે કે કોવિડ-19ની અસરને ધ્યાનમાં રાખી દેશની હયાત અર્થવ્યવસ્થાને કેવી રીતે ફરી જીવંત કરી શકાય તે માટે પીએમને સજેશન આપ્યા છે. જેમાં તેમણે ધનિક લોકો પાસેથી કોવિડ ટેક્સના નામ પર 40 ટકા સુધી ટેક્સ વસૂલવાનું સજેશન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ