મહાશિવરાત્રી 2023 / અમદાવાદના આ શિવમંદિરમાં ભોળાનાથને કરાશે સવા લાખ બિલીપત્રનો અભિષેક, ભક્તોને અપાશે ખાસ પ્રસાદી

4 Prahar Aarti will also be performed at Kameshwar Mandir

આવતીકાલે શિવાલયોમાં મહેવના ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ત્યારે શિવ મંદિરો દ્વારા મહાશિવરાત્રીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ