મર્ડર / ભાવનગરમાં 5 દિવસમાં 4 ખૂન, સૌરાષ્ટ્રને થયું છે શું?

4 murders in 5 days in Bhavnagar

સૌરાષ્ટ્રમાં ખૂનામરકી વધી રહી છે. નાની નાની વાતોમાં લોહી તરસ્યા લોકો જીવ લેતા ખચકાતા નથી. ભાવનગરમાં છેલ્લા 5 દિવસમાં 4 ખૂન થયા છે. બિલ્ડીંગ કોંન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યુવકની શનિવારે હત્યા થઈ તો, સસરાની મદદ કરવા પહોંચેલા જમાઈનું મર્ડર થઈ ગયું. તેવી જ રીતે પવિત્ર ધામ સિદસરમાં ભૂવાને પણ ગુનાખોરોએ ના છોડ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ