બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / 4 million people applied twice to build toilets, now the government is in the mood to take action
Priyakant
Last Updated: 01:45 PM, 30 June 2022
બિહારમાં પણ શૌચાલય કથિત કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બિહારમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ સરકાર સાથે છેતરપિંડી કરી છે. આ લોકોએ એક વખત રકમ લીધા બાદ અરજદારોએ બીજી વખત પણ 12 હજાર રૂપિયા માટે અરજી કરી હતી. જોકે 12,000 રૂપિયા વિતરણના દસ્તાવેજોની તપાસ કરતાં સમયે આ મામલો બહાર આવ્યો છે.
બિહારમાં 40 લાખ લોકોએ ટોઈલેટ બનાવવા બે વખત અરજી કરી
બુધવારે બિહાર વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન એક્ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ બિહાર સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. વાત જઅને એમ છે કે, એક વખત રકમ લીધા બાદ અરજદારોએ બીજી વખત પણ 12 હજાર રૂપિયા માટે અરજી કરી હતી.
શુ કહ્યું ગ્રામીણ વિકાસ મંત્રીએ ?
ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે, અધિકારીઓ લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન (LSBA) યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાના વિતરણના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ મામલો સામે આવ્યો છે.
અરજદારો સામે કાર્યવાહી થશે ?
બિહારમાં સામે આવેલા કથિત શૌચાલય કૌભાંડમાં જે અરજદારોએ ફરીથી રકમની માંગણી કરી હતી તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને બિહાર સરકાર હવે આવા અરજદારો સામે કાર્યવાહી શરૂ કરવાનું વિચારી રહી છે. મંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિકાસ વિભાગે અત્યાર સુધીમાં લગભગ 85 લાખ લોકોને આ યોજના હેઠળ ભંડોળ બહાર પાડ્યું છે, જ્યારે 37 લાખ અન્ય લોકોએ શૌચાલયના નિર્માણ માટે કેટલાક અન્ય વિભાગો પાસેથી ભંડોળ મેળવ્યું છે.
2016માં શુ કરાયું હતું લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન
લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન 2016 માં રાજ્યના ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે એમાં પણ કથિત રીતે ટોઈલેટ બનાવવા 40 લાખ લોકોએ બે વખત અરજી કરી હોવાનું સામે આવતા મોટી કાર્યવાહી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News