કોરોના વાયરસ / ગુજરાતના 175 કોરોનાના કેસમાંથી 46 કેસ દિલ્હીની તબલીગી જમાત સાથે જોડાયેલાં

175 Coronavirus cases in Gujarat 46 cases connected delhi tablighi jamaat

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં મંગળવાર સાંજ સુધીમાં કોરોનાના કુલ 175 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 118થી વધુ કેસ લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિલ્હી નિઝામુદ્દીન તબલીગી જમાત કોરોના સંક્રમણ વધારામાં મહત્વનો રોલ ભજવી રહ્યું હોય તેવો કેન્દ્રીય આરોગ્ય સચિવે પણ સ્વીકાર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ