બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 137 power pole collapsed in 63 villages of saurashtra due to heavy rain

નુકસાન / સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 137 વીજપોલ ધરાશાયી થતા 63 ગામડાઓમાં અંધારપટ, વાહનચાલકોને હાલાકી

Dhruv

Last Updated: 08:56 AM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં મેઘરાજાએ ભારે જમાવટ જમાવી છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અંધારપાટ છવાઇ ગયો છે.

  • ભારે વરસાદથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અંધારપાટ
  • 137 વિજપોલ ધરાશાયી થતા 63 ગામડામાં અંધારપટ
  • વીજ વિભાગ દ્વારા વિજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ

રાજ્યમાં ભારે વરસાદના કારણે 137 વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના 63 જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં ગામડાઓમાં અંધારપાટ છવાઇ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

જો કે, વીજપોલ ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહનચાલકો પણ ક્યાંક-ક્યાંક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. ત્યારે અહીં જોઇશું કે સૌરાષ્ટ્રમાં કઇ-કઇ જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો છે?

જુઓ ક્યા કેટલા ફીડર બંધ હાલતમાં? ગામમાં કઇ-કઇ જગ્યાએ અંધારપાટ છવાયો?
 
ખેરીવાડીના 225 ફીડર બંધ થઇ ગયા.
જામનગરમાં ખેતીવાડીના 100 સહિત 251 ફીડર બંધ હાલતમાં.
રાજકોટ ગ્રામ્યમાં 1 ફીડર બંધ અને 3 વીજપોલ તૂટી પડ્યા.
પોરબંદરમાં 5 ફીડર બંધ 1 ગામમાં અંધારપટ છવાયો.
જૂનાગઢમાં 22 ફીડર બંધ 21 વિજપોલ તૂટી પડ્યા 1 ગામમાં વીજળી બંધ.
જામનગર માં 120 ફીડર બંધ 2ક પોલ તૂટી પડ્યા 17 ગામ નો વીજપુરવઠો ખોરવાયો.
ભુજમાં 63 ફીડર બંધ હાલતમાં, 1 વીજપોલ તૂટી પડ્યો. 44 ગામનો વીજપુરવઠો ખોરવાયો.
અંજારમાં 5 ફીડર બંધ હાલતમાં, 14 વિજપોલ તૂટી પડ્યા.
ભાવનગરમાં 20 ફીડર બંધ હાલતમાં, 37 વિજપોલ તૂટી પડ્યા.
બોટાદમાં 7 ફીડર બંધ હાલતમાં, અમરેલીમાં 1 ફીડર બંધ અને 18 વીજપોલ તૂટી પડ્યા.
સુરેન્દ્રનગરમાં 7 ફીડર બંધ 6 વિજપોલ તૂટી પડ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ